← All articles
TestimonialsGujarati
A. V. Yashovarm Suri M.
By A. V. Yashovarm Suri M. · 1 May 2019 · 1 min read
પરાવાણી પરિણતિને સુધારવાની સરવાણી
વ્યવહારમાં વ્યસ્ત, નિશ્ચયમાં મસ્ત બની સમસ્ત અસ્તિત્વને ઉર્જાભર્યુ આનંદભર્યુ પ્રસન્નતાભર્યુ નિરાળુને નિર્લેપ રાખી શકવાની ક્ષમતા મેળવી શકે.
એવું ભાતું છે… એવો ભાતાનો ડબ્બો છે…
“આવકાર’ ઉમળકા સાથે…
Share
