P. Shri Labdhivallabh V.
Published Articles
હું’ આ સંવેદન આત્માનું છે. સંવેદનની શુદ્ધતા (પ્યોરિટી) પ્રગટે તો આત્માની આત્મા દ્વારા ઉપલબ્ધિ થાય… “હું’ સાચા હું પર પહોંચે છે… જ્યા વાસ્તવિક “હું’ નથી.
“લોક’ પરપદાર્થરૂપ છે, તેથી સ્વપદાર્થ એ જ લોકોત્તર છે. અશુભ તો પર છે જ, શુભ પણ પર છે.
સર્વસંયોગનિરપેક્ષ શુદ્ધ આત્માનો આદર સ્વીકાર અને અનુભવ કર્યા વગર મોક્ષમાર્ગ પ્રગટતો નથી, માર્ગના પ્રાગટ્ય વગર મંઝિલનું પ્રાગટ્ય પણ શક્ય નથી. ભૌતિક જગતમાં માર્ગ મંઝિલ આપે છે… અધ્યાત્મ જગતમાં મંઝિલ જ માર્ગ આપે છે… ભૌતિક જગતમાં માર્ગ મંઝિલ આપે છે, અધ્યાત્મ જગતમાં મંઝિલ જ માર્ગ આપે છે.
इसी पल योग्य तरीके से जीना सीखें असीम आनंद स्वयं ही आयेगा.. “learn to live rightly in the moment let the joy arise…” We are given only one moment at a time, so to live rightly one needs only to know how to live rightly in the moment.
લૌકિક સમૂહ લૌકિક લક્ષ્યવાલો હોય છે. સંઘ એ લોકોત્તર સમૂહ છે, કેમકે આ સંઘને પ્રભુ મહાવીર સ્વામીએ લોકોત્તર લક્ષ્ય આપ્યું છે.
